Parasdham Girnar Accommodation Form



Important information:

Important information :

પરમધામમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પ્રત્યક્ષ સાંનિધ્યે આત્મસાધના કરવા ઈચ્છુક ભાવિકોએ નીચે આપેલા નિયમોનું પાલન કરી, સ્વયંના આત્માને આત્મગુણોથી સમૃદ્ધ બનાવવું ..

  • આપના forms મળ્યા બાદ બધી વિગતોને check કરીને પરમધામ સેવકો તરફથી આપને accommodation નું confirmation આપવામાં આવશે.
  • Accommodation confirm થયાં બાદ પરમધામ office પર વાત કરવાની રહેશે.
  • આપના રૂમની સફાઈ સ્વયં જતના પૂર્વક કરીને અનેક જીવોને અભયદાન પ્રદાન કરશોજી.
  • આપ સર્વની સેવા એ અમારું પરમ સૌભાગ્ય છે. આપને કોઈ અસુવિધા હોય તો આપ accommodation સેવકોને 7303000444 પર સંપર્ક કરવા વિનંતી.
  • આપના કિંમતી સામાનની જવાબદારી આપની સ્વયંની રહેશે.
  • જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણે સર્વ જ્યારે પણ પરમ ગુરુદેવના સાનિધ્યમાં પધારીએ ત્યારે શ્વેત વસ્ત્રો પહેરીને પધારીએ અને મૌન રહેવા વિનંતી.

   

Venue: Parasdham Girnar

 Rupayatan Rd, Bhavnath, Junagadh Gujarat 362004


  For accommodation kindly contact:  +91 7303000555


*